જીવનમાં જેઓની બધી જ બ્રાજી અવળી પડી ગઈ હોય તેવો બેઠા કેવી રીતે થયા? જીવનમાં હતાશા અને નિરાશાને ખંખેરીને સ્વપ્રેરણા જગાડતું આ પુસ્તક તેમાં રજૂ કરેલી જીવતી વારતાઓથી સમૃદ્ધ છે.
જીવનમાં જેઓની બધી જ બ્રાજી અવળી પડી ગઈ હોય તેવો બેઠા કેવી રીતે થયા? જીવનમાં હતાશા અને નિરાશાને ખંખેરીને સ્વપ્રેરણા જગાડતું આ પુસ્તક તેમાં રજૂ કરેલી જીવતી વારતાઓથી સમૃદ્ધ છે.