આ પુસ્તિકા આપણને જીવનમાં સપષ્ટતા કરે છે. પોતે સ્પષ્ટ થવું અને બીજાને સ્પષ્ટ કરવા તે આ જગતનું શ્રેષ્ઠ કામ છે. મહાભારત સિરિયલ બાદ આવતા કૃષ્ણ સંદેશનું અલગ રીતે નિરૂપણ પ્રસ્તુત પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.
આ પુસ્તિકા આપણને જીવનમાં સપષ્ટતા કરે છે. પોતે સ્પષ્ટ થવું અને બીજાને સ્પષ્ટ કરવા તે આ જગતનું શ્રેષ્ઠ કામ છે. મહાભારત સિરિયલ બાદ આવતા કૃષ્ણ સંદેશનું અલગ રીતે નિરૂપણ પ્રસ્તુત પુસ્તિકામાં કરવામાં આવ્યું છે.